ચૌલુક્ય વંશની મીનાલદેવી
1090 ADમાં મુનસર તળાવનું નિર્માણ ચૌલુક્ય વંશની મીનાલદેવી દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ તળાવ શંખાકાર રચનાવાળું છે અને તેની આસપાસ કોતરાયેલા પથ્થરો તેમજ મુનસારી માતાનું મંદિર આવેલું છે.
This Question is Also Available in:
English